Friday, May 3, 2024
- Advertisement -spot_img

મુંબઈ

માઇક્રોસોફ્ટની નવી ઑફિસની શરૂઆત નોઇડામાં થઈ, સૌંદર્યમાં તાજમહલ જેવી લાગે છે. જાણો શા માટે ?

માઇક્રોસોફ્ટ ઈન્ડિયાએ નોઇડામાં પોતાનું નવું ડેવલપર સેન્ટર બનાવ્યું છે જેનું નામ આઈડીસી છે. વિશેષ વાત એ છે કે સેન્ટરની શરૂઆત થતાં જ તે ભારે...

લોકલ ટ્રેનમાં કોઈએ ક્યારેય ઓળખ્યો ન હતો. હવે તે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર બની ગયો જાણો કોણ છે આ ખેલાડી ?

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર વિશે હવે કોઈ પરિચય આપવાની જરૂર નથી રહી. શાર્દુલ ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસ્બેન ટેસ્ટમાં વિજયના નાયકોમાંનો એક જબરદસ્ત ખેલાડી...

પહેલી ફિલ્મ બરસાતથી લઈને વેબ સિરીઝ આશ્રમ દ્વારા લોક પ્રસિદ્ધ થનાર બોબી દેઓલની રસપ્રદ વાતો.

અભિનેતા બોબી દેઓલ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. 27 જાન્યુઆરીએ એટલે કે આજે તેઓ તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બોબી દેઓલ ઘણા...

સિંઘુ સરહદથી થોડે દૂર લાવારિસ બેગ મળી, સ્થળ પર બોમ્બ સ્ક્વોડની ટિમ પહોચી.

કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડુતોને પ્રજાસત્તાક દિન નિમિત્તે ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવી છે. આ અંગે દિલ્હીની સુરક્ષા ખૂબ જ કડક...

મહારાષ્ટ્ર: કોવિશિલ્ડના સીરમ ઇન્સ્ટિટ્યૂટના નવા પ્લાન્ટમાં આગ લાગી, એનડીઆરએફની ટીમ રવાના થઈ.

મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ટર્મિનલ એક ગેટ પર આગ ભભૂકી ઉઠી હતી. હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ...

સોનુ સૂદને વધુ એક આંચકો લાગ્યો,જાણો શા માટે ?

બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે ફિલ્મ અભિનેતા સોનુ સૂદની ટીકા કરી હતી. બોમ્બે હાઈકોર્ટે BMCની નોટિસ સામે દાખલ કરેલી અરજી ફગાવી દીધી.  કોર્ટે ગેરકાયદેસર બાંધકામ મામલે...

બળતણમાં ફરી એકવાર વધારો નોંધાયો, મુંબઇમાં પેટ્રોલ 91 ને વટાવી ગયું॰

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારે ફરી વધારો કરવામાં આવ્યો છે. બંનેના ભાવમાં પ્રતિ લિટર 25 પૈસાનો વધારો થયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં...

મહારાષ્ટ્ર: એનસીબીએ ઉદ્ધવ સરકારના મંત્રી નવાબ મલિકના જમાઈને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ કેબિનેટ મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાનને મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં 200 કિલો ડ્રગ્સ કબજે કરવાના મામલામાં પૂછપરછ માટે બોલાવ્યા...

કોરોના રસી ‘કોવિશિલ્ડ’ની પ્રથમ બેચ દિલ્હી પહોંચી, 9 ફ્લાઇટ્સમાંથી રસીના 56.5 લાખ ડોઝ પહોચડવામાં આવી રહ્યા છે.

કોરોના રસીની પ્રથમ બેચ દેશની રાજધાની દિલ્હી પહોંચી છે. આ સાથે રસીકરણ અભિયાન શનિવાર 16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થશે. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ...

ભંડારાની હોસ્પિટલમાં આગ લાગવાથી 10 નવજાત શિશુના કરૂણ મોત, રાષ્ટ્રપતિ સહિત દિગ્ગજ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યો

મહારાષ્ટ્રના ભંડારામાં જિલ્લા હોસ્પિટલમાં આગ લાગવાથી 10 માતાની કોખ સુની પડી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 નવજાતનાં મોત નીપજ્યાં છે અને 7 બાળકોને...

તાજા સમાચાર