Sunday, April 28, 2024
- Advertisement -spot_img

ખેડૂત વિભાગ

PM મોદીએ આસામના શિવસાગરમાં એક લાખથી વધુ જમીન વિહોણા લોકોને ભેટ આપી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના શિવસાગર પહોંચ્યા. આસામના મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલએ મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીના કોરોના મહામારી પછી આસામનો આ પહેલો પ્રવાસ...

PM-KISAN Scheme :આ ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ નહીં મળે, જાણો તેનું કારણ શું છે ?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) એ ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય યોજના છે. આ યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ તમામ...

સરકાર અને અન્નદાતા વચ્ચે વાટાઘાટો શરૂ, ખેડુતોએ સરકારની દરખાસ્તને નકારી કાઢી

દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજે 58 માં દિવસે પ્રવેશ કરી ચૂક્યું છે. ખેડુતોએ સરકારની દરખાસ્તને નકારી કાઢી છે....

જાણો શા માટે ઈન્દ્રનિલ રાજ્યગુરુ અને અન્ય કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી ?

હાલ ચાલી રહેલા ખેડૂત વિરોધી કાયદાને રદ કરવા દિલ્હી પર ખેડૂતોએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે. અને પોતાની વાત પાર અડગ રહ્યા છે. આ...

ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અંગે સુનાવણી ટળી, કોર્ટે કહ્યું દિલ્હીમાં કોણ આવશે-કોણ નહીં એ પોલીસ નક્કી કરશે

26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે, જ્યારે ખેડૂત સંગઠનોએ માગ...

આજે ખેડુતો કૃષિ કાયદાની કૉપી સળગાવશે, યુપીના દરવાજા પર લોહરીનો કાર્યક્રમ કરશે.

કૃષિ કાયદા પાછા ખેંચવા અને એમએસપી પર કાયદા લાગુ કરવા માટે આંદોલન કરી રહેલા ખેડુતો આજે દેશભરમાં લોહરી ઉપર કૃષિ કાયદાની નકલો સળગાવશે. યુપી...

સુપ્રીમ કોર્ટનો ખેડૂત આંદોલન અંગે મોટો નિર્ણય, ત્રણેય કૃષિ કાયદા પર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટના વચગાળાના નિર્ણયથી કેન્દ્ર સરકારને મોટો ફટકો પડ્યો છે. તેના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી છે અને ચાર...

જે.પી નડ્ડાએ ખેડુતોની મદદ માટે મુઠ્ઠીભર ચોખા અભિયાન શરૂ કર્યું,બંગાળની સરકાર પર જોરદાર નિશાન સાધ્યું

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ કાયદા વિરુદ્ધ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સરહદો પર ખેડુતો દેખાવો કરી રહ્યા છે. ખેડુતો આ કાયદા પાછા ખેંચવાની માંગ...

ખેડુતોના આંદોલન પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા અંગે સુનાવણી 11 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. અદાલતે વકીલ વતી ફાઇલ કરેલી અરજી...

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં આજે આઠમા તબક્કાની ચર્ચા

કૃષિ કાયદાના મુદ્દા પર આજે સરકાર અને ખેડુતો વચ્ચે ચર્ચા થવાની છે. આઠમા રાઉન્ડની આ ચર્ચા દિલ્હીમાં જ વિજ્ઞાનભવનમાં થશે. છેલ્લી વાતચીતમાં સરકારે વીજળીના...

તાજા સમાચાર