રાજકોટમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 15349 પર પહોંચી છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 157 દર્દી સારવાર હેઠળ છે. બુધવારે 45 દર્દી કોરોનામુક્ત થતા...
મોરબી જીલ્લામાં આવેલ બિન સરકારી અનુદાનિત તેમજ સ્વ નિર્ભર ઉચ્ચતર માધ્યમિક (વિજ્ઞાન પ્રવાહ) ધોરણ ૧૧ અને ૧૨ માં એનરોલમેન્ટ શૂન્ય હોવાથી શાળાના રીપીટર વિદ્યાર્થીઓના...
ગીરસોમનાથનાં સુત્રાપાડા તાલુકામાં કોડીનારથી આવતી-જતી એસ.ટી. બસ ઉપરનાં રૂટ થી મુસાફરોથી ભરેલ આવે છે આથી સુત્રાપાડા તાલુકા અને આજુબાજુના ગામમાંથી વેરાવળ અભ્યાસ કરવા જતાં...