Tuesday, May 19, 2026
- Advertisement -spot_imgspot_img

ગુજરાત

રાજકોટમાં CMના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, આ સાથે જ જાણો 489.50 કરોડનાં ક્યાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું ?

રાજકોટમાં CM રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને આ અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. અંડર બ્રિજની શરૂઆતમાં "લવ રાજકોટ"...

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે 80 જેટલા આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી અપાઇ….

આ રસીકરણ કાર્યક્રમનું સંપૂર્ણ લાઇવ કવરેજ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇 https://www.facebook.com/Wankanerpost/videos/525894341668976/ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આજે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વોરિયર્સ એવા...

21-01-2021 epaper Chakravat

View Full Screen

વાંકાનેરમાં હોમગાર્ડ તરીકે છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવતા ધીરૂભાઇ સેટાણીયા નિવૃત્ત થયા….

વાંકાનેર ખાતે છેલ્લા 30 વર્ષથી હોમગાર્ડ યુનિટમાં હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ વશરામભાઈ સેટાણીયા ગત તા. 18/01/2021 ના રોજ હોમગાર્ડ યુનિટમાં વયમર્યાદાના કારણે...

ગુજરાતના મુખ્યમંત્રીએ ડ્રેગન ફ્રૂટનું નવું નામ પાડ્યું જાણો શું કહ્યું તેમણે ?

આખા વિશ્વમાં ડ્રેગન ફળ તરીકે જાણીતા ફળ હવે ગુજરાતમાં કમલમ ફળ તરીકે ઓળખાશે. ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે આ ફળ માટે ડ્રેગન શબ્દનો...

શું તમે લો બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો ? તો જરૂર આ વાંચો.

હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશરની જેમ, લો બ્લડ પ્રેશર પણ વ્યક્તિ માટે ખૂબ જોખમી હોઈ શકે છે. લો બ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શનને લીધે, હૃદય,...

વાંકાનેર શહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો….

વાંકાનેર શહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક શખ્સ વાંકાનેર સીટી પોલીસે ઝડપી લીધા હતો. જેમાં ગઈકાલે વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીક મામાદેવના મંદિર પાસે...

20-01-2021 chakravat epaper

View Full Screen

ઈકો સેન્સિટીવ ઝોન મુદ્દે‌ ચાલતી ખેડૂતોની લડતમાં અડધો વિજય : ખેડૂતોના રેવન્યુ રેકર્ડમાં ઝોનની નોંધ નહીં કરાઈ…

ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવિષ્ટ થતા ગામોના ખાનગી સર્વે નંબરોના ગામ નમૂના નંબર ૭ માં બીજા હક તરીકે ઈકો સેન્સિટીવ ઝોનની નોંધ દાખલ કરવાની કાર્યવાહી...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક આત્મીયતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, જાણો કેવી રીતે ?

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે એકવાર માણસ કોઈ ઉચ્ચા પદ પર પહોચી જાય પછી તેના મૂળને ભૂલી જાય છે. અને જીંદગીની વ્યસતાને...

તાજા સમાચાર