- Advertisement -spot_imgspot_img

ગુજરાત

વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર ઓવરબ્રીજ પર બાઇકચાલકે હડેફેટે લેતા રાહદારીનું મોત…

વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર આવેલ ઓવરબ્રીજ પર બાઇકચાલકે હડેફેટે લેતા રાહદારીનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માત અંગે વાંકાનેર...

વાંકાનેરના રંગપર ગામ નજીક રોજડા સાથે અથડાતા બાઈકચાલકનું મોત…

વાંકાનેરમાં રઝળતા પશુઓનો ત્રાસ જોવા મળે છે. જેના લીધે વારંવાર અકસ્માતના બનાવ સામે આવે છે. ત્યારે વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક પણ આવો જ...

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે બનેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ…

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે વાહન અથડાવવા જેવી નજીવી બાબતે મારમારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં અગાઉ એક પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ સામાપક્ષે પણ...

05-01-2021 epaper Chakravat

View Full Screen

વાંકાનેરના ઢુવા નજીક મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : ત્રણ આરોપીઓની ૩૩ મોબાઈલ સાથે ધરપકડ…

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક થોડા દિવસ અગાઉ એક મોબાઇલની દુકાનમાં થયેલી ચોરીના બનાવમાં આજે આ ચોરીનો ભેદ મોરબી એલસીબી ટીમે ઉકેલી ત્રણ આરોપીઓની ચોરી...

મુંબઇ કોર્ટે અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનને બે વર્ષની સજા સંભળાવી, જાણો શું મામલો હતો?

મુંબઈ સેશન્સ કોર્ટે સોમવારે ગેંગસ્ટર છોટા રાજન અને અન્ય ત્રણ લોકોને ખંડણીના કેસમાં બે વર્ષની સજા સંભળાવી છે. ઉલ્લેખનીય છે કે, 2015 માં છોટા...

નવા વર્ષ 2021 ની પ્રથમ એકાદશી ક્યારે છે? સફલા એકાદશીની તારીખ અને મહત્વ જાણો.

નવા વર્ષ 2021 ની પ્રથમ એકાદશી શનિવાર, 09 જાન્યુઆરીએ છે. આ દિવસ સફાળા એકાદશી તરીકે મનાવવામાં આવે છે. હિન્દી પંચાંગ મુજબ, પોષ મહિનાના કૃષ્ણ...

04-01-2020 epaper Chakravat

View Full Screen

દેશમાં પક્ષીઓના અચાનક મોતથી અનેક રાજ્ય સરકારો ચિંતિત

દેશમાં હવે પ્રવાસી પક્ષીઓ પણ અચાનક મરી રહ્યા છે, જેનાથી બધાને આંચકો લાગ્યો છે. તાજેતરમાં, ઘણા રાજ્યોમાં કાગડાઓના રહસ્યમય મૃત્યુએ તંત્રની ચિંતા વધારી દીધી...

‘ દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ ‘ : કહેવત સાર્થક કરતા ટંકરા તાલુકાના ટોળ ગામના યુવાનો….

ટંકારા તાલુકાના ટોળ ગામના યુવાનો છેલ્લા બે મહિનાથી ગામના રઝળતા કૂતરા તથા અબોલ જીવો માટે દરરોજ રોટલા બનાવી આ અબોલ પશુઓની સેવા કરી રહ્યા...

તાજા સમાચાર