Sunday, July 6, 2025
- Advertisement -spot_img

મોરબી

ગ્રીષ્માની જેમ જેતલસરની દીકરીને પણ ન્યાય આપવા માંગ

પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાતની મુખ્યમંત્રીને રજૂઆત સુરત સેસન્સ કોર્ટે ઐતેહાસીક ચુકાદો આપીને ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને ફાંસીની સજા ફટકારીને છે અને ગ્રીષ્મના પરિવારને...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અર્પણ કરાઈ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા એક દિવ્યાંગ બળદેવભાઈ લીખીયાને રવીન્દ્રનાથ ટાગોર ની જન્મ જયંતિ નિમિતે શનાળા રોડ પર આવેલા  ચિત્રાહનુમાનજી મંદિર ખાતે આ ટ્રાયસિકલ...

મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રીએ મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને લઈને મહત્વનો નિર્ણય લીધો છે CM ભૂપેન્દ્ર પટેલની સરકારે આજે સવારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના ગુડ ગવર્નન્સનો આગવા...

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ, બમણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આ સાથે આરોપીને દંડ પેટે રૂ. 6.33 લાખની બમણી રકમ 9 ટકા વ્યાજ...

મોરબી જિલ્લા પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજવતાં પોલીસકર્મીનું અકસ્માતમાં મોત

મોરબી : મોરબી પોલીસના એએસઆઈ વાંકાનેરથી મોરબી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન તેમનું બાઈક સ્લીપ થઈ જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા...

મોરબીમાં માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની 11 દિવસીય સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

મોરબી : મોરબી ખાતે સમસ્ત પાટીદાર સમાજ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે...

અરવિંદ કેજરીવાલ ઉદ્યોગકારોના પ્રશ્નો જાણવા ઉદ્યોગકારો સાથે મીટિંગ યોજશે

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલએ મોરબીના ઉદ્યોગકારોને ગ્રુપ મીટિંગ માટે આમંત્રિત કર્યા દિલ્હી સરકારના મુખ્ય મંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. આગામી 11/૦5/2022 ના રોજ રાજકોટ ખાતે...

નાગડાવાસના પાટીયા નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી : મોરબી માળીયા હાઈવે નવા નાગડાવાસ ગામના પાટીયા નજીક રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે...

વાવડી-વનાળીયા રોડનું રીપેરીંગ શરૂ થતાં જિલ્લા પંચાયત અધ્યક્ષે મુલાકાત લીધી

મોરબી : મોરબીના વાવડી પાટીયાથી વનાળીયા સુધીના રોડના રીપેરીંગ બાબતે થોડા દિવસો પહેલા જિલ્લા પંચાયતના અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત બાદ ગણતરીના...

રાજપર નજીક જૂના મનદુઃખ બાબતે ત્રણ ઈસમોએ યુવાનને માર માર્યો

મોરબી : મોરબીના આમરણ (બાદલપર) ગામે રહેતા યુવકના પિતાજીએ તેમના કૌટુંબિક સગાની પુત્રીના બાળલગ્ન અટકાવ્યા હોવાનો વેમ રાખી ત્રણ શખ્સોએ રાજપર ગામ નજીક યુવાનને...

તાજા સમાચાર