Friday, April 26, 2024
- Advertisement -spot_img

TAG

bcci

ICC T20 World Cup ના ‘પ્લાન બી’ પર કામ શરૂ, bcci અને icc ના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ આ મુદ્દા પર થઇ ખાસ ચર્ચા

બીસીસીઆઇએ આઇસીસીને સત્તાવાર રીતે ભલે કહ્યું ન હોય કે અમે સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં વર્લ્ડ કપ યોજીશું, પરંતુ આઇસીસીના અધિકારીઓ અને બીસીસીઆઇના અધિકારીઓ વચ્ચે...

WTC ફાઇનલ ડ્રો અથવા ટાઇ થશે ત્યારે શું થશે? ICC એ કરી આ જાહેરાત.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18-22 જૂન દરમિયાન ઈંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં રમાશે. જો મેચ ડ્રો અથવા ટાઈ થશે તો બંને ટીમોને...

BCCI કોરોના મહામારીની લડતમાં આગળ આવ્યું, ઓક્સિજન કંસંટ્રેટરર્સનું વિતરણ કરશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કોરોના મહામારીની ચાલી રહેલી લડાઈમાં આગળ આવ્યું છે. બોર્ડે સોમવારે જાહેરાત કરી હતી કે તે રોગચાળાને દૂર કરવાના ભારતના...

આઇપીએલ 2021: બાકીની મેચો માટે India vs England ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ બદલાશે ? બીસીસીઆઇએ ઇસીબીને આ વિનંતી કરી.

કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી આઇપીએલ 2021ની બાકીની મેચોની અસર ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પર પડે તેવી શક્યતા છે. આ શ્રેણીના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવે...

ટી-20 વર્લ્ડ કપ : 29 મેના રોજ બીસીસીઆઇની એજીએમની મહત્વની બેઠક, આ વિશે થશે ચર્ચા.

ભારતીય ક્રિકેટ બોર્ડે આ વર્ષે ભારતમાં ટી-20 વર્લ્ડ કપની યજમાની અંગે ચર્ચા કરવા માટે 29 મેના રોજ એસજીએમની બેઠક બોલાવી છે. સૂત્રએ મંગળવારે સમાચાર...

કોરોનાને કારણે બદલી શકે છે BCCI નો IPLપ્લાન, હવે આ એક શહેરમાં રમાશે તમામ મેચો ?

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સિઝનમાં કોરોનાને કારણે ઉભા થતા જોખમને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લઈ શકાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટમાં આગળ...

Womens T20 Challenge આ વર્ષે રદ થઈ શકે છે, બીસીસીઆઈના અધિકારીએ કરી જાહેરાત.

ભારતમાં કોવિડ-19ની બીજી લહેરના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ટી-20 ચેલેન્જનું આ વર્ઝન રદ કરવું પડી શકે તેમ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી...

આઈપીએલની વચ્ચે કુલદીપ-ચહલ માટે ખરાબ સમાચાર, પરંતુ શુબમન-સિરાજની બલ્લે બલ્લે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ભારતીય ક્રિકેટ બોર્ડના કેન્દ્રિય કરારમાં ટોચની કેટેગરીમાં છે. ગ્રેડ એ પ્લસના ખેલાડીઓને 7-7...

BCCI એ ક્રિકેટરો માટે કોચિંગ કોર્સનું આયોજન કર્યું, રોબિન ઉથપ્પા સહીત આ ખેલાડીઓ થયા સામેલ.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડએ (બીસીસીઆઈ) એક નવી પહેલમાં 75 થી વધુ મેચ રમનાર ક્રિકેટરો માટે બીજા-સ્તરના બે ફાસ્ટ-ટ્રેક કોચિંગ અભ્યાસક્રમોનું આયોજન કર્યું. જેમાં એલ...

BCCIએ વન ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કર્યું, આ ત્રણ નવા ખેલાડીઓને તક મળી.

ભારત અને ઇંગ્લેન્ડ હાલમાં પાંચ મેચની ટી -20 સિરીઝ રમી રહ્યા છે, જેનો અંતિમ મુકાબલો શનિવાર, 20 માર્ચે થવાનો છે. આ પછી, બંને ટીમો...

તાજા સમાચાર

- Advertisement -spot_img