TAG
bollywood
જાણો બાહુબલીથી પ્રખ્યાત અભિનેતા પ્રભાસ સૈફ અલી ખાન સાથે આગામી કઈ ફિલ્મમાં જોવા મળશે ?
ભારતીય ફિલ્મ ઉદ્યોગ સમયની સાથે પોતાની જૂની શૈલીમાં ફરી રહયું છે. સિનેમાધરોને 100 ટકા ક્ષમતા સાથે છૂટ આપવામાં આવી છે અને ફિલ્મોના શૂટિંગએ પણ...
વિરાટ-અનુષ્કાએ પોતાની પુત્રીનું નામ વામિકા રાખ્યું, શું તમે જાણો છો તેનો અર્થ શું છે?
અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટ વિરાટ કોહલી આજકાલ ખુશીના માહોલમાં જોવા મળી રહ્યા છે. તેઓ તેની પુત્રી સાથે ખાસ સમય માણી રહયા છે. અનુષ્કાએ...
હાસ્ય કલાકાર કપિલ શર્મા બીજી વખત પિતા બન્યો, પત્ની ગિન્નીએ પુત્રને જન્મ આપ્યો.
કોમેડિયન કપિલ શર્માના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. કપિલ શર્મા બીજી વખત પિતા બન્યો છે. તેમની પત્ની ગિનીએ આજે સવારે...
શું તમે જાણો છો રણવીર સિંહના ટી-શર્ટ પર લખાયેલા આ શબ્દનો અર્થ ? તેનો ભાવ સાંભળીને તમને આશ્ચર્ય થશે.
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ હંમેશા તેની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. જ્યારે ફિલ્મોમાં કે સામાન્ય દિવસોમાં કપડાંની વાત કરવામાં આવે છે ત્યારે રણવીર...
કંગના રનૌત ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવશે, જાણો આ ફિલ્મ અંગેની વધુ માહિતી.
પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ગણતરી દેશના સૌથી મજબૂત વડા પ્રધાનોમાં થાય છે. એવા ઘણા ઓછા રાજકારણીઓ રહ્યા કે જેમણે ઈન્દિરાની જેમ રાજકીય ઇચ્છાશક્તિ...
બોલિવૂડ એક્ટર શરમન જોશીના પિતા અરવિંદ જોશીનું દુ:ખદ નિધન, પરેશ રાવલે તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો.
બોલિવૂડ એક્ટર શરમન જોશીના પિતા અરવિંદ જોશીનું દુખદ નિધન થયું. ગુજરાતી થિયેટરના અભિનેતા અને દિગ્દર્શક અરવિંદ જોશીએ આજે 29 જાન્યુઆરીએ વિશ્વને અલવિદા કહ્યું. અરવિંદ...
પહેલી ફિલ્મ બરસાતથી લઈને વેબ સિરીઝ આશ્રમ દ્વારા લોક પ્રસિદ્ધ થનાર બોબી દેઓલની રસપ્રદ વાતો.
અભિનેતા બોબી દેઓલ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. 27 જાન્યુઆરીએ એટલે કે આજે તેઓ તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બોબી દેઓલ ઘણા...
‘ધ કપિલ શર્મા શો’ના ચાહકોને લાગશે ઝટકો, બંધ થવા જઈ રહ્યો છે આ શો, જાણો શું છે તેનું કારણ ?
કપિલ શર્માનો કોમેડી શો ધ કપિલ શર્મા શો દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. આ શોમાં બોલીવુડ અને નાના પડદાના ઘણાં અતિથિઓ તેમની ફિલ્મના પ્રમોશન...
મધુર ભંડારકરે તેમની ફિલ્મ ‘ઈન્ડિયા લોકડાઉન’નું શૂટિંગ શરૂ કર્યું. જાણો આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે.
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે ગુરુવારે તેમના ચાહકો માટે તેંમની આગામી ફિલ્મ 'ઈન્ડિયા લોકડાઉન' અંગેના સમાચાર આપ્યા હતા. 'ઈન્ડિયા લોકડાઉન' નું શૂટિંગ આ શનિવારથી...
મશહૂર ગીત ‘ચલો બુલાવા આયા હૈ’ ગાનાર ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું 80 વર્ષની વયે અવસાન થયું.
ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. તે 80 વર્ષના હતા. નરેન્દ્ર ચંચલ છેલ્લા ત્રણ મહિનાથી બીમાર હતા અને તેમની સારવાર...