Monday, April 6, 2026
- Advertisement -spot_img

TAG

chakrvat

ગંગા નદીમાંથી મળેલા મૃતદેહો અંગે બોલિવૂડ સ્ટાર્સનો ગુસ્સો ત્રાટક્યો, સિસ્ટમને જવાબદાર ગણાવતા કહી આ વાત.

ઉત્તર પ્રદેશ અને બિહારની વચ્ચે ગંગા નદીમાંથી અનેક મૃતદેહો મળી આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં બક્સર અને ગાઝીપુરની આસપાસ ગંગામાંથી અનેક મૃતદેહો મળી આવ્યા...

એવું તે શું થયું કે ઉદયપુર ગામમાં પોલ્ટ્રી ફાર્મના એકસાથે 1500 મરઘીના બચ્ચાંનાં મોત થયા ?

બુધવારે બિહારના રોહતાસના થાણા વિસ્તારમાં વરસાદી વાવાઝોડા અને કરા પડવાથી અનેક ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઉદયપુર ગામમાં વાવાઝોડાને કારણે એક પોલ્ટ્રી ફાર્મનો શેડ...

વધેલા સાબુમાંથી ઘરે જ બનાવો ઓછા ખર્ચે હેન્ડવોશ જાણો આ રીત.

આજકાલ હેન્ડવોશનો પણ ખૂબ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વારંવાર આપણને હાથ ધોવાની જરૂર રહે છે અને હેન્ડવોશનો વપરાશ પણ વધી રહ્યો છે. ઘણા...

IPL 2021 ની બાકીની મેચોમાં નહીં રમી શકે ઈંગ્લેન્ડના ખેલાડી ECBના ક્રિકેટ ડાયરેક્ટરએ આ કારણ આપ્યું.

જૂન થી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમનું શેડ્યૂલ એકદમ વ્યસ્ત છે અને જો આ વર્ષે આઇપીએલની બાકીની મેચો નવેસરથી યોજાય તો ઈંગ્લેન્ડના ક્રિકેટરો રમી શકશે નહીં....

પેટ્રોલ ડીઝલની કિંમત: આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં કેટલી કિંમતે પહોચ્યું ?

આજે ફરી સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં ૨૨થી ૨૫ પૈસાનો વધારો થયો છે જ્યારે...

ખુલાસો: ચીન સોશિયલ મીડિયા પબ્લિસિટી માટે બનાવટી એકાઉન્ટનો આશરો લઈ રહ્યું છે. જાણો સમગ્ર હકીકત.

ઘણીવાર એવું જોવા મળે છે કે ચીન તેના પરાક્રમોને કારણે ચર્ચામાં રહે છે.આ વખતે પણ કંઈક આવું જ છે. આ વખતે ખુલાસો થયો છે...

અમિત કુમારે ખોલ્યું સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલનું સત્ય, સ્પર્ધકોની પ્રશંસા કરવા માટે મળ્યા પૈસા !

ટીવીનો લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડોલ ૧૨'ના તાજેતરના એપિસોડમાં કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ એપિસોડમાં અમિત કુમાર ખાસ મહેમાન તરીકે પહોચ્યા...

ભાવનગરના કોવિડ કેર સેન્ટરના ત્રીજા માળે આગ લાગી, આઈસીયુમાં દાખલ 70 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા.

ગુજરાતમાં ભાવનગરના કોવિડ કેર સેન્ટરમાં આગ લાગી હતી. કાળુભા રોડ પર આવેલી જનરેશન એક્સના ત્રીજા માળે આગા લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા...

હવે, બે વર્ષથી વધુ વયના બાળકો પર કોરોના રસી પરીક્ષણ, ભારત બાયોટેકને મંજૂરી.

ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે, તેમજ રસીકરણ પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. નિષ્ણાતોએ સંકેત આપ્યો છે કે જો...

અંબાજીની જનરલ હોસ્પિટલના એમ.ડી ડોક્ટર સેવાના બદલે કોરોનાના ડરથી છુપાઈને બેઠા ?

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના સામે લડવા માટે સરકારી તંત્રએ અને સ્વયંસેવકો બધાએ કમર કસી છે ત્યારે કેટલાક અધિકારીઓ આ બધી મહેનત ઉપર પાણી ફેરવી...

તાજા સમાચાર

- Advertisement -spot_img