Monday, April 6, 2026
- Advertisement -spot_img

TAG

chakrvat

ઈંગ્લેન્ડના બેટ્સમેન કેવિન પીટરસને કોરોનાગ્રસ્ત ભારતીય લોકો માટે હિન્દીમાં ટ્વીટ કર્યું, લોકો થયા ભાવુક.

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન કેવિન પીટરસન ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે. પીટરસન તાજેતરમાં ભારતમાં હતો. તે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કોમેન્ટ્રી કરી રહ્યો...

PM Kisanના આઠમાં હપ્તાની તારીખ નક્કી કરવામાં આવી, સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ પર પણ લોન આપી.

પીએમ કિસાન આઠમાં હપ્તાની તારીખ નક્કી કરવામાં આવી છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર પીએમ નરેન્દ્ર મોદી 14 મેના રોજ સવારે 11 વાગ્યે ખેડૂતો સાથે...

દિલ્હી અને મુંબઈથી પટના જતી ફ્લાઇટ્સ રદ, ઓક્સિજન પહોંચાડવા માટે 36 એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવી.

કોરોના સંક્રમણના વધતા પ્રકોપથી હવાઈ મુસાફરોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેઓ ત્યારે જ મુસાફરી કરી રહ્યા છે જ્યારે ઘણી જરૂર હોય. મુસાફરોની અછતને ધ્યાનમાં...

તારક મહેતા સિરિયલની બબીતાએ કઇંક એવું કહ્યું જેથી લોકો તેની ધરપકડની માંગ કરી રહ્યા છે, #ArrestMunmunDutta ટ્રેન્ડ શરૂ થયો. જાણો સમગ્ર મામલો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલને ટીવીની દુનિયાની સૌથી શિષ્ટ અને હાસ્ય સિરિયલોમાંની એક માનવામાં આવે છે આ સીરિયલના દરેક પાત્રને શોની અંદર અને...

2-ડીજી: ડીઆરડીઓની આ દવા ફેફસાના ચેપને મટાડવામાં મદદ કરે છે,ત્રણ દિવસમાં સ્વસ્થ થવા લાગે છે દર્દી.

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ફેબ્રુઆરીથી ભારતમાં વાયરસની બીજી લહેરમાં ચેપગ્રસ્ત લોકોની સાથે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. દરમિયાન શનિવારે કોરોના...

અમેરીકામાં 12-15 વર્ષના બાળકોને મળશે કોરોનાની આ રસી, FDA એ આપી મંજૂરી.

હવે અમેરિકામાં બાળકોને પણ કોરોનાની રસી આપવાના એંધાણ સર્જાઈ રહ્યા છે. યુએસ Food and Drug Administration (FDA) એ 12થી 15 વર્ષની વયના બાળકો માટે...

આસામના નવા સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાજ્યની કમાન સંભાળ્યા બાદ ઉલ્ફાના કમાન્ડરને શાંતિ મંત્રણા માટે વિનંતી કરી.

આસામમાં ભાજપની ચૂંટણીમા મળેલી જીતના એક સપ્તાહ બાદ હિમંતા બિસ્વા સરમાએ સોમવારે રાજ્યના 15માં મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હતી. તેમને રાજયપાલ જગદીશ મુખીએ શપથ...

કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલ આંદોલન હવે ગુનેગારો માટે આશ્રયસ્થાન બન્યું.

કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા આંદોલનમાં બળાત્કારનો ભોગ બનેલી પશ્ચિમ બંગાળની યુવતી તેના માતાપિતાની એકમાત્ર સંતાન હતી. બંનેને જીવનની એક માત્ર આશા તેમની પુત્રી...

કોવિડવેક્સિન પર જીએસટી દૂર નહીં થઈ શકે, કારણ જણાવતા નિર્મલા સીતારમણે કહી આ મહત્વની વાત

કોવિડ રસી, દવાઓ અને ઓક્સિજન કંસંટ્રેટર્સ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) દૂર કરવા અંગે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, તેણે દૂર...

બીસીસીઆઇના વડા સૌરવ ગાંગુલીએ આઇપીએલ-14ની બાકીની મેચો અંગે સ્પષ્ટતા કરી કે…..

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની બાકીની 31 મેચો ક્યારે અને ક્યાં થશે તે અંગે સસ્પેન્સ યથાવત છે. બીસીસીઆઈ પાસે ટુર્નામેન્ટની બાકીની મેચો યોજવા...

તાજા સમાચાર

- Advertisement -spot_img