Monday, April 6, 2026
- Advertisement -spot_img

TAG

chakrvat

ટીએમસીના એક મંત્રીએ રાજીનામું આપતા મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો લાગ્યો.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની શાસક પક્ષ, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને વધુ એક આંચકો લાગ્યો છે. શુક્રવારે...

મશહૂર ગીત ‘ચલો બુલાવા આયા હૈ’ ગાનાર ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું 80 વર્ષની વયે અવસાન થયું.

ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. તે 80 વર્ષના હતા. નરેન્દ્ર ચંચલ છેલ્લા ત્રણ મહિનાથી બીમાર હતા અને તેમની સારવાર...

સીબીઆઈએ કેમ્બ્રિજ એનાલિટિકા સામે કેસ કર્યો જાણો શા માટે ?

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ શુક્રવારે યુકે સ્થિત રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકાની સામે 62 લાખ ભારતીય ફેસબુક વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા એકત્રિત કરવાના...

Oppo Reno 5 PRO 5G નું આજે ભારતમાં પ્રથમ વેચાણ, ખરીદી પર 10% ના કેશબેક ઉપલબ્ધ.

Oppo એ આ સપ્તાહની શરૂઆતમાં ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Oppo Reno 5પ્રો 5જી લોન્ચ કર્યો હતો. હવે આજે Oppo Reno 5પ્રો 5જી નો પહેલો...

PM મોદીએ તેજપુર યુનિ.18 મા દિક્ષાંત સમારોહમાં ટિમ ઇન્ડિયાના કર્યા વખાણ, જાણો શું કહ્યું તેમણે ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામની તેજપુર યુનિવર્સિટીના 18 મા દિક્ષાંત સમારોહને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં આસામના મુખ્ય પ્રધાન સર્બાંનંદ...

‘સ્કેમ 1992’ થી પ્રચલિત થનાર એકટર પ્રતીક ગાંધી હવે કઈ નવી ફિલ્મમાં જોવા મળશે જાણો ?

વેબ સીરીઝ 'સ્કેમ 1992- ધ હર્ષદ મહેતા સ્ટોરી' થી ખ્યાતિ મેળવનાર અભિનેતા પ્રતીક ગાંધી અને ટીવી સિરિયલના નિર્દેશક હાર્દિક ગજ્જર, કાનુડાની મથુરા વૃંદાવન નગરીમાં...

મહારાષ્ટ્ર: કોવિશિલ્ડના સીરમ ઇન્સ્ટિટ્યૂટના નવા પ્લાન્ટમાં આગ લાગી, એનડીઆરએફની ટીમ રવાના થઈ.

મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ટર્મિનલ એક ગેટ પર આગ ભભૂકી ઉઠી હતી. હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ...

જાણો શા માટે ઈન્દ્રનિલ રાજ્યગુરુ અને અન્ય કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી ?

હાલ ચાલી રહેલા ખેડૂત વિરોધી કાયદાને રદ કરવા દિલ્હી પર ખેડૂતોએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે. અને પોતાની વાત પાર અડગ રહ્યા છે. આ...

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામા કોરોના રસીકરણ કામગીરીની શુભ શરૂઆત કરવામાં આવી.

સમગ્ર દેશમાં હાલ પ્રથમ તબક્કામાં કોરોના વાઈરસના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામા કોરોના રસીકરણ કામગીરીની શુભ શરૂઆત...

બીજા તબક્કાના રસીકરણ અંગે શું છે મોટો નિર્ણય, જાણો ?

દેશમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. રસીકરણના બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ મુખ્યમંત્રીઓને કોરોનાની રસી મળશે જે અંગેની જાણકારી...

તાજા સમાચાર

- Advertisement -spot_img