Thursday, May 2, 2024
- Advertisement -spot_img

TAG

chakrvat

બજેટ પહેલા 30 જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અધ્યક્ષસ્થાને હશે.

બજેટ પહેલા 30 જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક યોજાશે, જેની અધ્યક્ષતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જેમાં સરકાર સત્રને લગતી કામગીરી અંગે તમામ પક્ષોને જાગૃત કરશે.સંસદીય...

જતા જતા ટ્રમ્પ સરકારે ભારતને ચીનના ખતરાની ચેતવણી આપી છે, રશિયા તરફ પણ ઇશારો કર્યો

થોડા કલાકોમાં પોતાના રાજકીય હરીફ જો બાઈડનને સત્તા સોંપવા જઈ રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો વિદાયનો સંદેશો આપતા કેપિટલ હિલ પર તેના સમર્થકો...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક આત્મીયતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, જાણો કેવી રીતે ?

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે એકવાર માણસ કોઈ ઉચ્ચા પદ પર પહોચી જાય પછી તેના મૂળને ભૂલી જાય છે. અને જીંદગીની વ્યસતાને...

કેન્દ્રનો મોટો નિર્ણય, હવે નેતાજીનો જન્મદિવસ ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવાશે.

કેન્દ્ર સરકારે મંગળવારે મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે. સરકાર હવે દર વર્ષે 23...

તાંડવના નિર્માતાએ માફી માંગી, છતાં પણ હંગામો અટક્યો નહીં, FIR નોધવામાં આવી. જાણો શું છે સમગ્ર તાંડવ ?

ઉત્તરપ્રદેશ સરકાર એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ તાંડવ પર પોતાની પકડ વધુ કડક કરી રહી છે. લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશન પછી હવે ગ્રેટર નોઈડામાં રબુપુરા...

BB: સોનાલી ફોગાટની ધમકીઓથી સલમાન થયો ગુસ્સે, કહ્યું, ‘શું કરી લેશો તમે’ ?

બિગ બોસ સીઝન 14માં, સ્પર્ધકો માટે ખુલ્લેઆમ ધમકી આપવી તે સામાન્ય બની ગયું છે. પહેલા જે કામ કવિતા કૌશિક કરી રહી હતી હવે તે...

રાજકોટ જીલ્લામાં ત્રણ સેન્ટરો પર કોરોના વેકસીનનું ટીકા કરણ આજે શરૂ કરવામાં આવ્યું, જાણો ક્યાં છે આ ત્રણ સેન્ટરો ?

દેશમાંથી કોરોનાને નાબૂદ કરવા માટે આજે દેશભરમાં કોરોના વેક્સીનનું ટીકા કરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. જે કોવિડ વેક્સિનની આપણે સૌ આતૂરતાથી રાહ જોઈ...

વોટ્સએપના નવા પ્રાઇવસી અપડેટને હાલ સ્થગિત કરાયા, 8 ફેબ્રુઆરી પછી એકાઉન્ટ બંધ નહીં થાય

વ્હોટ્સએપે હાલમાં ભારે દબાણને કારણે તેની નવી પ્રાઇવસી અપડેટની નીતિ મુલતવી રાખી છે. આવી સ્થિતિમાં, જો વપરાશકર્તાઓ 8 ફેબ્રુઆરી સુધી વોટ્સએપની પ્રાઇવસી અપડેટને મંજૂરી...

દિલ્હી: એઇમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાને ત્રીજા નંબરે આ રસી મળી, સફાઇકર્મચારી મનીષને પહેલા રસી આપવામાં આવી

આજથી દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. પીએમ મોદીના સંબોધનથી શરૂ થયેલી રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં કુલ ત્રણ કરોડ લોકોને...

પીએમ મોદીએ રસીકરણ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું, વિકટ સમયને યાદ કર્યા બાદ થયા ભાવુક, જાણો શું કહ્યું તેમણે ?

વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત ભારતમાં કોરોના રોગચાળા વચ્ચે થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનું લોકાર્પણ કર્યું હતું. આ...

તાજા સમાચાર

- Advertisement -spot_img