Friday, May 17, 2024
- Advertisement -spot_img

TAG

chakrvat

PM મોદીએ તેજપુર યુનિ.18 મા દિક્ષાંત સમારોહમાં ટિમ ઇન્ડિયાના કર્યા વખાણ, જાણો શું કહ્યું તેમણે ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામની તેજપુર યુનિવર્સિટીના 18 મા દિક્ષાંત સમારોહને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં આસામના મુખ્ય પ્રધાન સર્બાંનંદ...

‘સ્કેમ 1992’ થી પ્રચલિત થનાર એકટર પ્રતીક ગાંધી હવે કઈ નવી ફિલ્મમાં જોવા મળશે જાણો ?

વેબ સીરીઝ 'સ્કેમ 1992- ધ હર્ષદ મહેતા સ્ટોરી' થી ખ્યાતિ મેળવનાર અભિનેતા પ્રતીક ગાંધી અને ટીવી સિરિયલના નિર્દેશક હાર્દિક ગજ્જર, કાનુડાની મથુરા વૃંદાવન નગરીમાં...

મહારાષ્ટ્ર: કોવિશિલ્ડના સીરમ ઇન્સ્ટિટ્યૂટના નવા પ્લાન્ટમાં આગ લાગી, એનડીઆરએફની ટીમ રવાના થઈ.

મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ટર્મિનલ એક ગેટ પર આગ ભભૂકી ઉઠી હતી. હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ...

જાણો શા માટે ઈન્દ્રનિલ રાજ્યગુરુ અને અન્ય કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી ?

હાલ ચાલી રહેલા ખેડૂત વિરોધી કાયદાને રદ કરવા દિલ્હી પર ખેડૂતોએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે. અને પોતાની વાત પાર અડગ રહ્યા છે. આ...

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામા કોરોના રસીકરણ કામગીરીની શુભ શરૂઆત કરવામાં આવી.

સમગ્ર દેશમાં હાલ પ્રથમ તબક્કામાં કોરોના વાઈરસના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામા કોરોના રસીકરણ કામગીરીની શુભ શરૂઆત...

બીજા તબક્કાના રસીકરણ અંગે શું છે મોટો નિર્ણય, જાણો ?

દેશમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. રસીકરણના બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ મુખ્યમંત્રીઓને કોરોનાની રસી મળશે જે અંગેની જાણકારી...

રાજકોટમાં CMના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, આ સાથે જ જાણો 489.50 કરોડનાં ક્યાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું ?

રાજકોટમાં CM રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને આ અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. અંડર બ્રિજની શરૂઆતમાં "લવ રાજકોટ"...

કંગનાના ટ્વિટર એકાઉન્ટ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જાણો શા માટે ?

એક્ટ્રેસ કંગના રાનાઉત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ટ્વિટર પર દરેક મુદ્દા પર પ્રતિક્રિયા આપે છે અને પોતાની વાત કહેતા જરા...

ગુજરાતના મુખ્યમંત્રીએ ડ્રેગન ફ્રૂટનું નવું નામ પાડ્યું જાણો શું કહ્યું તેમણે ?

આખા વિશ્વમાં ડ્રેગન ફળ તરીકે જાણીતા ફળ હવે ગુજરાતમાં કમલમ ફળ તરીકે ઓળખાશે. ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે આ ફળ માટે ડ્રેગન શબ્દનો...

શું તમે લો બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો ? તો જરૂર આ વાંચો.

હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશરની જેમ, લો બ્લડ પ્રેશર પણ વ્યક્તિ માટે ખૂબ જોખમી હોઈ શકે છે. લો બ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શનને લીધે, હૃદય,...

તાજા સમાચાર

- Advertisement -spot_img