Thursday, November 6, 2025
- Advertisement -spot_img

TAG

follow

અઢી મહિનામાં 43 લાખ ટન ખાંડના નિકાસનો સોદો, 15 માર્ચ સુધીમાં આટલા ટન ખાંડનું કુલ ઉત્પાદન કરવામાં આવ્યું.

વૈશ્વિક માંગની સાથે, ખાંડની નિકાસની સંભાવનાઓ ઝડપથી વધી છે. સરકારે નિકાસનો ક્વોટા જારી કર્યાના અઢી મહિનામાં 43 લાખ ટન ખાંડના સોદાની પુષ્ટિ થઈ ગઈ...

દંગલ ગર્લ ગીતા અને બબીતા ફોગાટની બહેન રિતિકાએ કરી આત્મહત્યા, શું આ હતું તેનું કારણ ? જાણો.

દાદરી જિલ્લાના બલાલી ગામમાં દ્રોણાચાર્ય એવોર્ડ કુસ્તીબાજ મહાવીર ફોગટ દ્વારા સંચાલિત રેસલિંગ એકેડમીમાં તાલીમ લેનાર 17 વર્ષીય કુસ્તીબાજે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી....

કિયારા અડવાણીએ તેની રિલેશનશિપનો ખુલાસો કર્યો, કહ્યું- જેની સાથે તે વેકેશન પર ગઈ હતી તેને……….

બોલિવૂડની મોહક અભિનેત્રી કિયારા અડવાણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત સ્ટાર્સમાની એક સ્ટાર છે. 'કબીર સિંઘ', 'ગુડ ન્યૂઝ' અને 'લક્ષ્મી' જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકેલી કિયારા...

AIMIM ની શાનદાર શરૂઆત: ગુજરાતની સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં ભાજપથી છીનવી ગોધરા પાલિકા.

ગુજરાતની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી હરીફાઈ હતી, પરંતુ AIMIM એ ગોધરા નગરપાલિકામાં સત્તા પર કબજો મેળવીને મોટી સિદ્ધિ...

Instagram પર આવ્યું જોરદાર નવું ફીચર એડલ્ટ નહિ કરી શકે ઇન્સ્ટાગ્રામ પર આ કામ જાણો આ ફીચર વિશે વધુ.

ફેસબુકની માલિકીની ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામએ એક નવું આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કર્યું છે. આ ઇન્સ્ટાગ્રામ ટૂલ બાળકોને સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવતી પજવણી...

સતત ફ્લોપ થયા પછી,આ કારણથી ભારતીય બેટિંગ કોચએ કેએલ રાહુલને જણાવ્યો ટી -20 નો શ્રેષ્ઠ બેટ્સમેન.

કેએલ રાહુલ ખૂબ જ નબળા ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે, તેણે ઇંગ્લેન્ડ સામે છેલ્લી ત્રણ ટી -20 મેચોમાં ખરાબ પ્રદર્શન દ્વારા તેમના ચાહકોને નિરાશ...

ઈદ પર સલમાનની ફિલ્મ રાધે સાથે કઈ ફિલ્મ આપશે ટક્કર જાણો ?

છેલ્લા કેટલાક સમયથી ઇદના તહેવાર પર સલમાન ખાન તેની ખાસ ફિલ્મ રિલીઝ કરવા માટે જાણીતો છે. તેની ઘણી ફિલ્મો આ ફેસ્ટિવલ પર રિલીઝ થાય...

આ કાર્યો 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરો, નહીં તો તમારે મોટું નુકસાન સહન કરવું પડશે.

આ નાણાકીય વર્ષ 31 માર્ચે સમાપ્ત થશે. દર નાણાકીય વર્ષના અંતે કેટલીક નાણાકીય સમયમર્યાદા નક્કી કરવામાં આવે છે. નાણાકીય વર્ષ પૂરા થયા પહેલા તમારે...

કોરોનાના વધતા જતા કેસોએ ચિંતામાં વધારો કર્યો, પીએમ મોદીની આજે ​​મુખ્યમંત્રી સાથે મિટિંગ, લઈ શકાય છે મોટો નિર્ણય.

દેશમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોએ કેન્દ્ર સરકારની.ચિંતામાં વધારો કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ અંગે ​​વધુ વ્યૂહરચના ઘડવા અને ચર્ચા...

કાંસાના વાસણોનો આ ફાયદો છે, નિષ્ણાતો પાસેથી જાણો કે કાંસાના પ્યાલામાં પાણી કેમ પીવું જોઈએ ?

સદીઓથી ભારતીય ઘરોમાં કાંસાનો ઉપયોગ કરવામાં આવે છે. તેને અંગ્રેજીમાં બેલ ધાતુ કહેવામાં આવે છે અને તે પિત્તળનું સંશોધિત સ્વરૂપ છે. તેમાં થોડું તાંબુ...

તાજા સમાચાર

- Advertisement -spot_img