Monday, July 21, 2025
- Advertisement -spot_img

TAG

follow

જાણો કે પીરિયડ દરમિયાન મહિલાઓએ એક્સરસાઇઝ કરવી જોઇએ કે નહીં ?

સ્ત્રીઓ માટે, પીરિયડના પ્રથમ ત્રણ દિવસ ખૂબ જ મુશ્કેલી ભર્યા હોય છે. પીરિયડ દરમિયાન મહિલાઓને થાક, પેટમાં દુખાવો, મૂડ સ્વિંગ જેવી ઘણી મુશ્કેલીઓનો સામનો...

મહારાષ્ટ્રના થાણેમાં કોરોનાનો કહેર, 16 હોટસ્પોટ વિસ્તારોમાં આ તારીખ સુધી લોકડાઉન.

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને થાણે મહાનગરપાલિકાએ 9 માર્ચથી 31 માર્ચ દરમિયાન હોટ સ્પોટ વિસ્તારોમાં લોકડાઉન લાગુ કર્યું છે....

IPL 2021 ની જેમ આ 6 શહેરોમાં T20 વર્લ્ડ કપ રમાઈ શકે છે, BCCI કરી રહી છે યોજના.

આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર છે. ભારતીય ક્રિકેટ બોર્ડ અથવા બીસીસીઆઈ ટૂંક સમયમાં આ ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરશે. એવું માનવામાં...

રણબીર કપૂરની તબિયત લથડતા, અભિનેતાના કાકાએ કહ્યું- ‘મને વિશ્વાસ નથી કે તેને કેવી રીતે …

ફરી એકવાર કપૂર પરિવારમાંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ઋષિ કપૂરનો પુત્ર અભિનેતા રણબીર કપૂરની હાલત કથળી છે. આ માહિતી રણબીરના અંકલ એક્ટર...

કર્ણાટકમાં 9 અધિકારીઓના ઘરો પર દરોડા, સોનાના વાસણો સહીત મળી કેટલીક કિંમતી વસ્તુ.

કર્ણાટક એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઓછામાં ઓછી 52 અધિકારીઓ અને 172 કર્મચારીઓની ટીમે આજે 11 જિલ્લાઓમાં...

ઇક્વેટોરિયલ ગિનીમાં મોટો વિસ્ફોટો: બાટામાં વિસ્ફોટથી મ્રુત લોકોની સંખ્યા 98 થઈ, રાષ્ટ્રપતિએ તપાસના આદેશ આપ્યા.

આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીના બાટા શહેરમાં વિસ્ફોટથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 98 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ ઘટનાના 48 કલાક બાદ...

Punjab Budget 2021 : જાણો બજેટમાં ક્યાં ક્ષેત્રમાં કેટલા નાણાં ફાળવવામાં આવ્યા.

પંજાબના નાણાં પ્રધાન મનપ્રીત બાદલે 2022 ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મનપ્રીતે ચૂંટણીનું બજેટ રજૂ કર્યું છે. રાજ્યના 2021-22માં પંજાબ વિધાનસભામાં ઘણી મોટી જાહેરાતો...

વિરાટ કોહલીએ મહિલા દિવસ પર અનુષ્કા અને વામિકાની આ સુંદર તસવીર શેર કરી, લખ્યું આ ખાસ કેપ્શન.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી હતી. અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે ટી -20 શ્રેણીની તૈયારી...

બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસ: ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી આરિઝ ખાનને દોષી ઠેરવવામાં આવ્યો, જાણો કઈ તારીખે થશે સજાનું એલાન.

વર્ષ 2009 માં બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ઇન્ડિયન મુજાહિદ્દીનનો આતંકવાદી આરિઝ ખાનને દોષી ઠેરવ્યો. આ કેસમાં કોર્ટ 15 માર્ચે સજા જાહેર...

ગૂગલે મહિલા દિવસ પર ઇમ્પેક્ટ ચેલેન્જની ઘોષણા કરી, જાણો સીઇઓ સુંદર પિચાઈએ શું કહ્યું ?

આખું વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરી રહ્યું છે. દરેક વ્યક્તિ જુદી જુદી રીતે મહિલાઓની ભૂમિકા અને કાર્યોની પ્રશંસા કરી રહી છે. આજે...

તાજા સમાચાર

- Advertisement -spot_img