ભારતમાં ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની (બીસીસીઆઈ) બહુચર્ચિત ટી-20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની બાકીની મેચો અંગે ઘણી વાતો થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં...
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝન હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈના અધિકારીઓની બેઠક થોડા સમય પહેલા સમાપ્ત થઇ. આઇપીએલ મુલતવી રાખવામાં...
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સિઝનમાં કોરોનાને કારણે ઉભા થતા જોખમને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લઈ શકાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટમાં આગળ...
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ભારતીય ક્રિકેટ બોર્ડના કેન્દ્રિય કરારમાં ટોચની કેટેગરીમાં છે. ગ્રેડ એ પ્લસના ખેલાડીઓને 7-7...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ માટે 6 કેન્દ્રો બનાવ્યા હતા, જેમાંથી મુંબઈના કેન્દ્રમાંથી ખરાબ સમાચાર બહાર...
દિલ્હી કેપિટલ્સ ટીમે મંગળવારે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. ઈજાના કારણે શ્રેયસ અય્યર 2021 ની આઈપીએલમાંથી બહાર થયા બાદ, દિલ્હી ફ્રેન્ચાઇઝીએ રિષભ પંતને...
ઈન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ છે. શરૂઆતની સીઝનમાં ફ્લોપ થયા પછી, આ ફ્રેન્ચાઇઝીએ એવી મજબૂત ટીમ બનાવી છે.રોહિત શર્માના રૂપમાં...