Sunday, March 15, 2026
- Advertisement -spot_img

TAG

national

370 કલામ હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં ઘટાડો થયો; વર્ષ 2020માં 221 આતંકવાદીઓ માર્યા ગયા !

કેન્દ્રએ મંગળવારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હિંસા ઓગસ્ટ 2019 માં કલમ 370 રદ થયા પછી નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી...

WHO મુજબ,દરેક વ્યક્તિને 200 લિટર પાણી મળવું જોઈએ પરંતુ ભારતમાં મળે છે 140 લિટર !

આપણી રોજિંદી દિનચર્યાનો એક અભિન્ન ભાગ છે,દાંત સાફ કરવા, નહાવું, કપડાં સાફ કરવા, શૌચ , ઘરની સાફસફાઈ કરવી, વાહનોની સફાઈ કરવી, રસોઈ કરવી, વાસણો...

WHOની ચેતવણી : બહેરાશએ એક મોટી સમસ્યા છે, 2050 સુધીમાં વિશ્વભરમાં 250 કરોડ લોકો આનો શિકાર હશે !

બહેરાશ અંગેની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ની ચેતવણી છે કે 2050 સુધીમાં, વિશ્વના 250 કરોડ લોકો, અથવા બીજા શબ્દોમાં કહીએ તો, ચાર લોકોમાંથી એક...

ભારત 123માં ક્રમે : સાત દાયકા પછી પણ દેશના જુદા-જુદા વિસ્તારોમાં જાતીય સમાનતાની ભાવના સ્થાપિત થઈ નથી !

તાજેતરમાં જ વર્લ્ડ બેંકે મહિલા વ્યાપાર અને કાયદા -2021 નો રિપોર્ટ બહાર પાડ્યો છે, જે મુજબ વિશ્વના ફક્ત 10 દેશોની જ મહિલાઓને સંપૂર્ણ અધિકાર...

રાહુલ ગાંધી વિરુદ્ધ તિરસ્કારની કાર્યવાહીની માંગ, વાંચો- કોંગ્રેસના નેતા ઉપર શું આક્ષેપો છે ?

એડવોકેટ વિનીત જિંદાલે એટર્ની જનરલ (એજી) કે.કે. વેણુગોપાલને પત્ર લખીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ગુનાહિત તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરીની વિનંતી કરી છે....

છ વખતની વિશ્વ ચેમ્પિયન મેરી કોમને મોટી જવાબદારી મળી, આ નવી સમિતિનું મળ્યું સુકાન.

ભારતની દિગ્ગજ બોક્સર અને છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. મેરી કોમને આંતરરાષ્ટ્રીય બૉક્સિંગ એસોસિએશન (એઆઈબીએ) દ્વારા 'ચેમ્પિયન્સ અને...

રસીકરણની ગતિ ઝડપથી વધારવા હવે દેશભરમાં 24 કલાક કોરોના રસીકરણ થશે.

દેશમાં કોરોના રસીકરણની ગતિ ઝડપી બનાવવા સરકાર દ્વારા દરેક પગલા લેવામાં આવી રહ્યા છે. પરિણામે દેશમાં અત્યાર સુધીમાં 1.56 કરોડ લોકોને રસી આપવામાં આવી...

બજેટમાં આરોગ્ય પછી કૌશલ્ય વિકાસ અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું : પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વનિર્ભર ભારત નિર્માણ પર ભાર મૂક્યો હતો અને યુવા પેઢીના વિકાસ માટે હાકલ કરી હતી. તેમણે કહ્યું, 'આત્મનિર્ભર ભારત બનાવવા...

હર્ષવર્ધન અને ફારૂક અબ્દુલ્લા સહિત જાણો ક્યાં નેતાઓને અપાઈ રસી, કોવિન પર 39 લાખ લોકોએ કરાવ્યું રેજીસ્ટ્રેશન.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન અને તેમની પત્નીને મંગળવારે કોરોના રસી આપવામાં આવી. તેણે દિલ્હી હાર્ટ અને લંગ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ...

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થઈ શકે છે, સરકાર ટેક્સ ઘટાડવાની તૈયારી કરી રહી છે !

નાણાં મંત્રાલય સામાન્ય ગ્રાહકો પરનો ભાર ઘટાડવા માટે પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ ઘટાડવાનું વિચારી રહ્યું છે. ન્યુઝ એજન્સી રોઈટર્સે આ ચર્ચામાં સામેલ સૂત્રોના...

તાજા સમાચાર

- Advertisement -spot_img