- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

પેટ્રોલ ડીઝલની કિંમત: આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં કેટલી કિંમતે પહોચ્યું ?

આજે ફરી સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં ૨૨થી ૨૫ પૈસાનો વધારો થયો છે જ્યારે...

રાજકોટમાં MLA ગ્રાન્ટમાંથી 10 નવા ઓક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરાશે !

રાજકોટમાં કોરોના સંક્રમિત જરૂરિયાતવાળા દર્દીઓને પૂરતા પ્રમાણમાં- અવિરતપણે ઓક્સિજન- પ્રાણવાયુ મળતો રહે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજકોટ શહેર-ગ્રામ્યના ચારેય ધારાસભ્યોશ્રીઓની ગ્રાન્ટમાંથી...

ખુલાસો: ચીન સોશિયલ મીડિયા પબ્લિસિટી માટે બનાવટી એકાઉન્ટનો આશરો લઈ રહ્યું છે. જાણો સમગ્ર હકીકત.

ઘણીવાર એવું જોવા મળે છે કે ચીન તેના પરાક્રમોને કારણે ચર્ચામાં રહે છે.આ વખતે પણ કંઈક આવું જ છે. આ વખતે ખુલાસો થયો છે...

અમિત કુમારે ખોલ્યું સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલનું સત્ય, સ્પર્ધકોની પ્રશંસા કરવા માટે મળ્યા પૈસા !

ટીવીનો લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડોલ ૧૨'ના તાજેતરના એપિસોડમાં કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ એપિસોડમાં અમિત કુમાર ખાસ મહેમાન તરીકે પહોચ્યા...

ભાવનગરના કોવિડ કેર સેન્ટરના ત્રીજા માળે આગ લાગી, આઈસીયુમાં દાખલ 70 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા.

ગુજરાતમાં ભાવનગરના કોવિડ કેર સેન્ટરમાં આગ લાગી હતી. કાળુભા રોડ પર આવેલી જનરેશન એક્સના ત્રીજા માળે આગા લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા...

હવે, બે વર્ષથી વધુ વયના બાળકો પર કોરોના રસી પરીક્ષણ, ભારત બાયોટેકને મંજૂરી.

ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે, તેમજ રસીકરણ પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. નિષ્ણાતોએ સંકેત આપ્યો છે કે જો...

રાજકોટ ઝૂ ખાતેની સિંહણ ઋત્વીને સ્‍નેક બાઇટ પછી તાત્કાલિક સારવાર અપાતા તબીયતમાં સુધારો

રાજકોટ ઝૂ ખાતે તા.૧૦/૦૫/૨૦૨૧ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સિંહ વિભાગના એનિમલ કિ૫ર પોતાના નિયત સમયે ફરજ ૫ર જઇ દૈનિક ક્રિયા મુજબ તમામ પ્રાણીઓને ચેક...

અંબાજીની જનરલ હોસ્પિટલના એમ.ડી ડોક્ટર સેવાના બદલે કોરોનાના ડરથી છુપાઈને બેઠા ?

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના સામે લડવા માટે સરકારી તંત્રએ અને સ્વયંસેવકો બધાએ કમર કસી છે ત્યારે કેટલાક અધિકારીઓ આ બધી મહેનત ઉપર પાણી ફેરવી...

પાણી છૂટ્યા પહેલા બાંધી પાળ, સુત્રાપાડા બંદરમાં કોરોનાનો એક પણ કેસ નથી છતાં 15 તા. સુધી સંપૂર્ણ બંધ !

બંદર વિસ્તારમાં કોરોનાના કેસ હાલ એકપણ નથી પણ આજુબાજુ ના વિસ્તાર માં વધી રહેલા કોરોનાના કેસોને કારણે પટેલ તથા સમસ્ત માછીમાર સમાજના આગેવાનો દ્વારા...

વોટ્સએપ યુઝર્સ 15 મે પછી ઓડિયો અને વીડિયો કોલિંગ કરી શકશે નહીં, જાણો તેનું કારણ.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે જાહેરાત કરી છે કે નવી પ્રાઇવસી પોલિસી સ્વીકારતા નથી તેવા યુઝર્સના એકાઉન્ટ 15 મે સુધી બંધ રહેશે નહીં. જોકે, જો...

તાજા સમાચાર

- Advertisement -spot_img