- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

બળાત્કારના આરોપમાં 25 વર્ષ પછી નિર્દોષ જાહેર, પીડિતા 20 વર્ષથી તેની પત્ની છે !

એક યુવતી પર બળાત્કાર ગુજારવાના મામલે મહાનગરના એક યુવાનને નિર્દોષ જાહેર કરવામાં 25 વર્ષ લાગ્યા હતા. પીડિતા છેલ્લા 20 વર્ષથી તેની પત્ની છે અને...

ડાયાબિટીઝના દર્દીઓએ ઓછી સુગરવાળા આ ફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ.

દરેક વ્યક્તિને ગળ્યું ખાવાનું પસંદ હોય છે, ખાસ કરીને જેઓ ડાયાબિટીઝના દર્દીઓ છે, તેઓને ગળ્યું ખાવાનું વધારે ગમે છે. જો સુગરના દર્દીઓ વધુ મીઠાઇઓનું...

Apple Watchની મદદથી પકડાઈ ગયો ચોર, આ ફીચરએ કર્યો કમાલ.

Apple કંપની દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેના ડિવાઈઝીનો ક્રેઝ લોકોમાં ખૂબ જ જોવા મળે છે. આ કારણોસર, તેનું વેચાણ પણ ખૂબ જ થાય છે. Apple...

સૂત્રો અનુસાર પાકિસ્તાને ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો.

પાકિસ્તાનની કેબિનેટે હવે ભારત માંથી કપાસ અને ખાંડની આયાત કરવાના ઇસીસીના નિર્ણયને ટાળી દીધો છે. એક સૂત્રએ આ માહિતી આપી. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને લગતી નિર્ણય...

આ કારણે સચિન તેંડુલકર હોસ્પિટલમાં થયા દાખલ, ટ્વીટ કરીને આપી માહિતી.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ગયા અઠવાડિયે જ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. 27 માર્ચે સચિને...

COVID-19 Vaccine: અમિતાભ બચ્ચને પરિવાર સાથે કોરોનાની રસી લીધી, આ કારણે અભિષેકને રસી ન મળી.

અત્યારે આખો દેશ ફરી એકવાર કોરોના વાયરસ રોગચાળોની લપેટમાં છે. દરરોજ હજારો લોકો તેનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં, ઘણા સેલેબ્સ પણ કોરોના વાયરસનો...

તાઇવાનમાં દર્દનાક ટ્રેન અકસ્માત,ચોંકાવનાર મૃત્યુઆંક આવ્યો સામે, જાણો કેટલા લોકો થયા ઘાયલ.

તાઇવાનમાં એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો છે. તેમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. અગાઉ ચાર લોકોનાં મોત થયાની પુષ્ટિ થઇ હતી, પરંતુ હવે દેશના...

Maharashtra HSC Admit Card 2021:મહારાષ્ટ્ર બોર્ડ આ તારીખે જાહેર કરશે ધો.12 નું એડમિટ કાર્ડ, જાણો પુરી વિગત.

મહારાષ્ટ્ર બોર્ડ આવતી કાલે એટલે કે 3 એપ્રિલ, 2021 ના ​​રોજ HSC પરીક્ષા માટે પ્રવેશ કાર્ડ 2021 (HSC Admit Card 2021) જારી કરશે. શાળાઓ...

જાણો 1 એપ્રિલથી થયેલ બદલાવ અંગે, જે તમને ખાસ અસર કરશે.

1 એપ્રિલથી બદલાવ- નવું નાણાકીય વર્ષ ગુરુવારથી એટલે કે 1 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. આજથી ઘણા નિયમો બદલાશે. હવાઇ ભાડા, માનક વીમા પોલિસી...

રજનીકાંતને 51 મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે, પ્રકાશ જાવડેકરે આપી માહિતી.

51માં દાદાસાહેબ ફાળકે એવોર્ડનું એલાન થઇ ગયું છે. સિનેમાના 'થલાઇવા' અભિનેતા અને દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને 51 મા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે....

તાજા સમાચાર

- Advertisement -spot_img