Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હનુમાન જયંતિ મહોત્સવ નિમિતે ઝારવાળા હનુમાન મંદિરે મારુતિ યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન

ટંકારાથી થોડે દૂર મોરબી-રાજકોટ હાઈવે બારનાલા પાસે નદીનાકાંઠે રમણીય જગ્યા પર આવેલા "શ્રી ઝારવાળા હનુમાનજી"ના મંદિરે હનુમાનજ જયંતિ નિમિતે તારીખ 23/04/ 2024 ને મંગળવારે...

દિકરા અને વહુનાં ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલ 65 વર્ષના વૃદ્ધાનું તેના પરિવાર સાથે મિલન કરાવતી ટીમ અભયમ

૬૫ વર્ષિય વૃદ્ધાનું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો...

વાંકાનેરની મુલાકાત લઇ મીરૂમીયા બાવા દરગાહ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી

રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા ગઇકાલ સાંજે વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા હઝરત પીર સૈયદ મીરૂમીયા...

આતે કેવો વિકાસ: મોરબીનાં બાગ-બગીચાઓની હાલત અત્યંત દયનિય

મોરબી શહેરમાં નાતો સાંસદ વિકાસ કરી શક્યા કે નાતો ધારાસભ્યો ડિઝાઇન બદલી શક્યા ? થોડા જ દિવસોની અંદર બાળકોને વેકેશન પડી રહ્યું છે ત્યારે બાળકો...

મોરબીના બાદનપર ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં ભરવાડના નેસડાની બાજુમાં ખરાબમાં બાવળની નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી પંચાસર રોડ ખ્વાજા પેલેસે પાસે જાહેરમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી રવાપર રોડ પર ક્રિષ્ના સ્કુલની પાછળ ગ્રાઉન્ડ પાસે ઓનલાઇન આઇપીએલની ક્રિકેટ મેચ સટ્ટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી...

મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી ઉંચુ વ્યાજ વસુલનાર વ્યાજખોર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીમાં વ્યાજખોર યુવકને અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણાં આપી યુવક પાસેથી બળજબરી પૂર્વક કોરો ચેક લખાવી યુવક પાસે વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી...

મોરબીનાં લાર્સન સિરામિકમાંથી અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહીનો લાખો રૂપિયાનો જથ્થો પકડાયો

મોરબી: મોરબી-જેતપર રોડ, લાર્સન સીરામીકમાંથી અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી લી-૧૬, ૫૦૦ કી.રૂ. ૧૧, ૫૫, ૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૩૧.૬૦,૫૦૦/- ના મુદામાલ મોરબી...

આચાર સંહિતા લાગુ થયા બાદ શુ ન કરી શકાય ?

ચૂંટણી જાહેર થતા જ અખબારોમાં ખાસ વાંચવામાં આવે છે 'આદર્શ આચાર સંહિતા'. ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચાર સંહિતાના પાલન ઉપર જિલ્લા તંત્ર...

તાજા સમાચાર