Sunday, May 5, 2024
- Advertisement -spot_img

દુનિયા

આયાત ડ્યુટીમાં વધારાથી હિમાચલના સફરજનને કેવી રાહત મળશે, જાણો.

સસ્તા વિદેશી સફરજનને કારણે હિમાચલી સફરજનને જોખમ હતું. હવે કેન્દ્ર સરકાર સફરજન પર આયાત ડ્યુટી વધારીને તેમાં રાહત મેળવશે. વિદેશી ફળોના ભાવ વધશે અને...

હોલીવુડ સિંગર રીહાનાએ ખેડુતો માટે ટિવટ કર્યું, બોલિવૂડના આ સ્ટાર્સે પણ આ અંગે પ્રતિસાદ આપ્યો.

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી બોર્ડર પર બેઠેલા ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. બે મહિનાથી આ વિરોધ ચાલી રહ્યો છે. પરંતુ...

ભારતમાં બનેલી કોરોનાની રસી પાકિસ્તાનીઓ લેશે, એસ્ટ્રાઝેનેકાના 17 મિલિયન ડોઝ ખરીદ્યા

કોરોના માટેની રસી શોધી રહેલા પાકિસ્તાનીઓની શોધ આખરે ભારતમાં જ પૂર્ણ થઈ છે. પાકિસ્તાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એસ્ટ્રાઝેનેકાની 17 મિલિયન કોરોનાની રસી મેળવી...

ઇઝરાઇલી દૂતાવાસી વિસ્ફોટમાં વપરાયેલ ઓછી તીવ્રતાવાળા બોમ્બથી કારના કાચ તૂટ્યા હતા, શું આ આતંકવાદી હુમલો છે ?

દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક શુક્રવારે થયેલા બોમ્બ વિસ્ફોટની તીવ્રતા ભલે ઓછી હોઇ શકે છે. પરંતુ આ એક આતંકવાદી હુમલો હોવાનું માનવામાં આવી રહ્યું છે....

IND vs ENG: ઇંગ્લેન્ડના બેટિંગ કોચ ગ્રેહામ થોર્પે વિરાટ માટે ખાસ કેવી રણનીતિ ઘડી જાણો ?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝ 5 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ અગાઉ ઇંગ્લેન્ડના બેટિંગ કોચ ગ્રેહામ થોર્પે ભારતીય ટીમ અને તેના સુકાની...

યુએન સેક્રેટરી જનરલે કહ્યું કે, ભારતની કોરોના રસી ઉત્પાદન ક્ષમતા વિશ્વમાં શ્રેષ્ઠ છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે કોરોના રસી ઉત્પાદન માટે ભારતની પ્રશંસા કરી છે. ગુતારેસએ જણાવ્યું હતું કે ભારતની રસી ઉત્પાદન ક્ષમતા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે....

ભારત યુએન શાંતિ મિશન માટે 1,50,000 ડોલર આપશે, કહ્યું – શાંતિ અને સંપ ખૂબ મહત્વના છે.

ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્રને દોઢ મિલિયન...

ભારતીય સેનાએ ચીની આક્રમણને નિષ્ફળ બનાવ્યો, અથડામણમાં 20 ચીની સૈનિકો ઘાયલ થયા.

ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ગત વર્ષના મે મહિનાની શરૂઆતથીં જ ગતિવિધિઓ ચાલુ છે. આ દરમિયાન, ફરી એકવાર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે...

જમ્મુ-કાશ્મીરમાં મળી વધુ એક સુરંગ, શું આ પાકિસ્તાનની નાપાક હરકત છે ?

શનિવારે સરહદ સુરક્ષા દળને જમ્મુ-કાશ્મીરના હિરાનગરમાં પાંસર ખાતે એક સુરંગ મળી હતી. તેની લંબાઈ 150 મીટર હોવાનું માનવામાં આવી રહ્યું છે.. સૂત્રોના જણાવ્યા અનુસાર...

બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ હનુમાનજીનો ફોટો શેર કર્યો, જાણો શું કહ્યું તેમણે ?

ભારત તરફથી કોરોના રસીના ડોઝ બ્રાઝિલ મોકલવામાં આવ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો કોરોના સામેની લડતમાં ભારતના આ યોગદાનથી ખૂબ જ ખુશ થયા. તેમણે...

તાજા સમાચાર