Monday, May 18, 2026
- Advertisement -spot_imgspot_img

ગુજરાત

મોડાસા અને સાબરકાંઠાજિલ્લાનાં પ્રાંતિજ ખાતે સ્વામીવિવેકાનંદ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી॰

આજે સ્વામી વિવેકાનંદ નો જન્મદિવસ છે ત્યારે મોડાસામાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું પૂજન કરી ફુલમાળા અર્પણ કરવામાં આવ્યા હતા. 12 જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતી છે....

12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ: જાણો સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર સંબંધિત ખાસ વાત.

એક નાયકની જેમ જીવો. હંમેશા કહો મને કોઇ ડર નથી. - સ્વામી વિવેકાનંદ 12 જાન્યુઆરી, દેશના મહાન મનોવૈજ્ઞાનીક સ્વામી વિવેકાનંદ અને વિશ્વમાં ભારતની આધ્યાત્મિકતાનો ડંકો...

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું…

વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી નિમિતે એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વાંકાનેર ગરાસીયા બોડીંગ...

મુસ્લિમ એક્તા મંચ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ ના વિવિધ તાલુકા મથકે આવેદન પત્ર અપાયા

ભારત સહીત વિશ્ર્વભર ના દરેક ધર્મ ના લોકો માટે આસ્થા નુ કેન્દ્ર અજમેર શરીફની દરગાહ અને હજરત ખ્વાજા મોયનુદીન ચિશતી (ર.ત.અ.) ની શાન મા...

12-01-2021 epaper chakravat

View Full Screen

ખેડૂત આંદોલન બાબતે સુપ્રીમ કોર્ટે લીધો મોદી સરકારનો ઉઘાડો, કહ્યું… આ ચાલી શું રહ્યું છે ? તમે કાયદાઓ રોકશો કે અમે સ્ટે આપીએ ?

નરેન્દ્ર મોદી સરકારે પસાર કરેલા કૃષિકાયદાઓ સામે ખેડૂતો છેલ્લા દોઢેક માસથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યાં છે છતાં પણ કેન્દ્રની ભાજપ/મોદી સરકાર આ...

ગુજરાતમાં 297 દિવસ બાદ સ્કૂલ-કોલેજો ફરી ધમધમતી થઇ : વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ…

રાજ્યમાં કોરોના વાઈરસના પગલે લોકડાઉન અને ત્યારબાદ કેસમાં થતી વધ-ઘટના કારણે છેલ્લા ૨૯૭ દિવસથી એટલે કે આશરે દશ મહિનાથી બંધ સ્કૂલ-કોલેજો આજથી શરૂ થઇ...

કોરોનાના કહેર વચ્ચે થંભી ગયેલી સ્કૂલઓ આજથી અનલોક

કોરોનાના કહેર વચ્ચે થંભી રહેલી શૈક્ષણિક પ્રવૃતિની શરૂઆત કરતાં રાજયમાં 300 દિવસ બાદ શાળા ખોલવામાં આવી. આજે આટકોટમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ...

11-01-2021 epaper chakravat

View Full Screen

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે ઈકો સેન્સિટિવ ઝોન બાબતે સરપંચો-ખેડૂતો-આગેવાનોની બેઠક મળી, ઉગ્ર લડતનાં એંધાણ…

વાંકાનેર વિસ્તારમાં આવેલ રામપરા અભ્યારણની આસપાસ આવેલા ગામોને સરકાર દ્વારા ઈકો સેન્સીટીવ ઝોન જાહેર કરવામાં આવેલ છે જેને લઇને આ ઈકો સેન્સીટીવ ઝોનમાં આવતા...

તાજા સમાચાર