Monday, May 18, 2026
- Advertisement -spot_imgspot_img

ગુજરાત

વાંકાનેરના તીથવા ગામે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે આશરે 1500 ગાયોને ઘાસ ચારો નાખી સેવા કરાઈ….

વાંકાનેર તાલુકાના તીથવા ગામે છેલ્લા 30 વર્ષથી મકરસંક્રાંતના પાવન અને દયાના પર્વ નિમિત્તે ગાયોને ઘાસ ચારો નાખી અનોખી સેવા કરવાની પરંપરા ચાલી રહી છે....

ખુશ ખબર : ૧૬મીએ વેક્સીન આપવા માટે મોરબીનું આરોગ્ય તંત્ર સજ્જ…

વેક્સીનેશન માટે મોરબી જિલ્લા આરોગ્ય તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો : એ.ઇ.એફ.આઇ.ની મિટીંગમાં જિલ્લા મુખ્ય આરોગ્યશ્રી જે.એમ. કતીરાએ વેક્સીનેશન અંગેની તૈયારીઓની સમીક્ષા કરી.... સમગ્ર દેશમાં...

ભારતીય સૈન્યમાં જોડાવાની ઉત્તમ તક : દેવભૂમિ દ્વારકા ખાતે ભરતી મેળાનું આયોજન…

ભારતીય સૈન્યમાં સૈનિક કક્ષાની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે આર્મી રીક્રુટીંગ કચેરી, જામનગર દ્વારા તા.૦૧/૦૨/૨૦૨૧ થી તા.૧૫/૦૨/૨૦૨૧ દરમિયાન NDH હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, દેવભૂમિ દ્વારકા...

બળતણમાં ફરી એકવાર વધારો નોંધાયો, મુંબઇમાં પેટ્રોલ 91 ને વટાવી ગયું॰

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારે ફરી વધારો કરવામાં આવ્યો છે. બંનેના ભાવમાં પ્રતિ લિટર 25 પૈસાનો વધારો થયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં...

મહારાષ્ટ્ર: એનસીબીએ ઉદ્ધવ સરકારના મંત્રી નવાબ મલિકના જમાઈને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ કેબિનેટ મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાનને મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં 200 કિલો ડ્રગ્સ કબજે કરવાના મામલામાં પૂછપરછ માટે બોલાવ્યા...

વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે જાહેરમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા…

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામ ખાતેથી જુગાર રમતા બે શખ્સની ધરપકડ કરી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા...

વૉટ્સઍપની નવી પૉલિસી ખતરાની ઘંટડી સમાન, જાણો શું છે નવા ફેરફાર ?

ઇન્સ્ટન્ટ મૅસેજિંગ ઍપ વૉટ્સઍપ ભારતમાં તેના યુઝરો માટે પોતાની પ્રાઇવસી પૉલિસી અને શરતોમાં ફેરફાર કરી રહ્યું છે. વૉટ્સઍપે પ્રાઇવસી પૉલિસી અને ટર્મ્સમાં ફેરફારની સૂચના...

રાજકોટ ખાતે કોરોના વેક્સિનનો 77,000નો ડોઝ પહોંચ્યો, જાણો ક્યાં દિવસથી વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરાશે ?

કોરોના વેક્સિનનો 77,000નો ડોઝ રાજકોટ આવી પહોંચ્યો છે. શનિવારથી રાજકોટમાં પ્રથમ રસી આપવામાં આવશે. હાલમાં રીજનલ વેક્સિન સ્ટોર ખાતે વેક્સિનને સ્ટોરેજ કરવામાં આવશે વેક્સિનનો...

13-01-2021 epaper Chakravat

View Full Screen

મોદી સરકારને મોટો ફટકો : સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો, સમસ્યાના સમાધાન માટે ચાર સભ્યની કમિટી બનાવી…

મોદી સરકારે લાવેલ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો 26 નવેમ્બરથી દિલ્હી સીમા પર આંદોલન કરી રહ્યા છે. જેમાં આજે સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદી સરકારને મોટો...

તાજા સમાચાર