Monday, April 6, 2026
- Advertisement -spot_img

TAG

chakrvat

શું તમે જાણો છો, લાંબા સમય સુધી ડુંગળીને સ્ટોર કરવાની આ સરળ રીતો વિશે ?

ડુંગળીએ રસોડામાં ઉપયોગમાં લેવાતી એક ખૂબ જ જરૂરી સામગ્રી છે. એવું કહી શકાય કે ડુંગળીના વઘારથી કોઈપણ વાનગી સારી બને છે. ડુંગળીનો ઉપયોગ ખોરાકના...

દિલ્હી: કૃષિ કાયદાના વિરોધમાં મંડી હાઉસ ખાતે વિદ્યાર્થી સંગઠનોનો દેખાવો.

દિલ્હીના મંડી હાઉસ ખાતે અનેક વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ માર્ચ કાઢીને ખેડૂતોના સમર્થન અને કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો. પરંતુ દિલ્હી પોલીસે કલમ 144 લાગુ...

બિગ બોસના સ્પર્ધક રહી ચૂકેલા સ્વામી ઓમનું નિધન થયું, 2 મહિના પહેલા કરોનાગ્રસ્ત નોંધાયા હતા.

બિગ બોસ 10 ના સ્પર્ધક રહી ચૂકેલા એવા સ્વામી ઓમનું નિધન થયું છે. સ્વામી ઓમ થોડા સમયથી બીમાર હતા. 3 ફેબ્રુઆરી બુધવારે એટલે કે...

નાણાં પ્રધાને આ ભારતીય કંપનીના ટેબ્લેટ દ્વારા 2021 નું બજેટ રજૂ કર્યું હતું.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મેડ ઇન ઇન્ડિયા ટેબ દ્વારા 2021 ના ​​બજેટની રજુઆત કરી હતી. મોટાભાગના લોકોને લાગ્યું હતું કે નાણાં પ્રધાને એપલના મેડ...

આયાત ડ્યુટીમાં વધારાથી હિમાચલના સફરજનને કેવી રાહત મળશે, જાણો.

સસ્તા વિદેશી સફરજનને કારણે હિમાચલી સફરજનને જોખમ હતું. હવે કેન્દ્ર સરકાર સફરજન પર આયાત ડ્યુટી વધારીને તેમાં રાહત મેળવશે. વિદેશી ફળોના ભાવ વધશે અને...

હોલીવુડ સિંગર રીહાનાએ ખેડુતો માટે ટિવટ કર્યું, બોલિવૂડના આ સ્ટાર્સે પણ આ અંગે પ્રતિસાદ આપ્યો.

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી બોર્ડર પર બેઠેલા ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. બે મહિનાથી આ વિરોધ ચાલી રહ્યો છે. પરંતુ...

લાલ કિલ્લા પર ઉપદ્રવ કરનાર દીપ સિદ્ધુ સહિત ચારની જાણ કરનારાઓને દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું.

દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડુતોના આંદોલનને પગલે આજે 70 મો દિવસ છે. ગાઝીપુર બોર્ડર, સિંધુ સરહદ અને ટીકરી બોર્ડર પર ખેડૂતોની...

યુપીના ખેડુતોની દિલ્હીમાં એન્ટ્રી નહીં, રસ્તા પર ખિલ્લા લગાવ્યા, સિમેન્ટની દીવાલો બનાવી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

મંગળવારે પંજાબ-હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો સામે ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ દેખાવો ચાલુ રહ્યો છે. દિલ્હી-યુપીની ગાઝીપુર સરહદે ખેડુતોની સંખ્યામાં વધારો થવાને કારણે કડક...

જાણો બાહુબલીથી પ્રખ્યાત અભિનેતા પ્રભાસ સૈફ અલી ખાન સાથે આગામી કઈ ફિલ્મમાં જોવા મળશે ?

ભારતીય ફિલ્મ ઉદ્યોગ સમયની સાથે પોતાની જૂની શૈલીમાં ફરી રહયું છે. સિનેમાધરોને 100 ટકા ક્ષમતા સાથે છૂટ આપવામાં આવી છે અને ફિલ્મોના શૂટિંગએ પણ...

વિરાટ-અનુષ્કાએ પોતાની પુત્રીનું નામ વામિકા રાખ્યું, શું તમે જાણો છો તેનો અર્થ શું છે?

અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટ વિરાટ કોહલી આજકાલ ખુશીના માહોલમાં જોવા મળી રહ્યા છે. તેઓ તેની પુત્રી સાથે ખાસ સમય માણી રહયા છે. અનુષ્કાએ...

તાજા સમાચાર

- Advertisement -spot_img