Monday, April 6, 2026
- Advertisement -spot_img

TAG

chakrvat

‘ધ કપિલ શર્મા શો’ના ચાહકોને લાગશે ઝટકો, બંધ થવા જઈ રહ્યો છે આ શો, જાણો શું છે તેનું કારણ ?

કપિલ શર્માનો કોમેડી શો ધ કપિલ શર્મા શો દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. આ શોમાં બોલીવુડ અને નાના પડદાના ઘણાં અતિથિઓ તેમની ફિલ્મના પ્રમોશન...

ભોપાલ: કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે શા માટે થઈ ઝપાઝપી ?

કોંગ્રેસના કાર્યકરોએ આજે ​​(23 જાન્યુઆરી) ના રોજ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કૃષિ કાયદાઓના વિરોધમાં અને ખેડૂત આંદોલનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવા એક કૂચ કાઢી હતી....

જમ્મુ-કાશ્મીરમાં મળી વધુ એક સુરંગ, શું આ પાકિસ્તાનની નાપાક હરકત છે ?

શનિવારે સરહદ સુરક્ષા દળને જમ્મુ-કાશ્મીરના હિરાનગરમાં પાંસર ખાતે એક સુરંગ મળી હતી. તેની લંબાઈ 150 મીટર હોવાનું માનવામાં આવી રહ્યું છે.. સૂત્રોના જણાવ્યા અનુસાર...

તમિલનાડુમાં રાહુલ ગાંધીએ મોદી પર નિશાનો સાધ્યો કહ્યું, “તમિલની ભાષા અને સંસ્કૃતિને માન આપતા નથી મોદી”

આ વર્ષે મે મહિનામાં તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ કમર કસી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા માટે કોઈમ્બતુર...

મધુર ભંડારકરે તેમની ફિલ્મ ‘ઈન્ડિયા લોકડાઉન’નું શૂટિંગ શરૂ કર્યું. જાણો આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે.

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે ગુરુવારે તેમના ચાહકો માટે તેંમની આગામી ફિલ્મ 'ઈન્ડિયા લોકડાઉન' અંગેના સમાચાર આપ્યા હતા. 'ઈન્ડિયા લોકડાઉન' નું શૂટિંગ આ શનિવારથી...

પરાક્રમ દીવસ 2021: નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાદાયી પુસ્તકો અને તેના વિશેની રસપ્રદ વાતો જરૂર જાણો.

પરાક્રમ દિવસ 2021 એ આજે ​​દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી એક એવા નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ છે. મોદી સરકારે તેને દેશભરમાં પરાક્રમ દિવા...

PM મોદીએ આસામના શિવસાગરમાં એક લાખથી વધુ જમીન વિહોણા લોકોને ભેટ આપી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના શિવસાગર પહોંચ્યા. આસામના મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલએ મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીના કોરોના મહામારી પછી આસામનો આ પહેલો પ્રવાસ...

બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ હનુમાનજીનો ફોટો શેર કર્યો, જાણો શું કહ્યું તેમણે ?

ભારત તરફથી કોરોના રસીના ડોઝ બ્રાઝિલ મોકલવામાં આવ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો કોરોના સામેની લડતમાં ભારતના આ યોગદાનથી ખૂબ જ ખુશ થયા. તેમણે...

શું તેમ સ્ત્રીઓને થતાં સર્વાઇકલ કેન્સર વિશે જાણો છો ?

શું તમે જાણો છો કે સર્વાઈકલ કેન્સર એ ભારતીય સ્ત્રીઓમાં કેન્સરના મૃત્યુનું સૌથી સામાન્ય કારણ છે. પરંતુ તે કેન્સરનો એક એવો પ્રકાર પણ છે...

સરકાર અને અન્નદાતા વચ્ચે વાટાઘાટો શરૂ, ખેડુતોએ સરકારની દરખાસ્તને નકારી કાઢી

દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજે 58 માં દિવસે પ્રવેશ કરી ચૂક્યું છે. ખેડુતોએ સરકારની દરખાસ્તને નકારી કાઢી છે....

તાજા સમાચાર

- Advertisement -spot_img