Tuesday, May 19, 2026
- Advertisement -spot_imgspot_img

ગુજરાત

વાંકાનેર : સીએનજી રીક્ષાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા…

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા સાહેબની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઇ આર. પી. જાડેજા તથા...

મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહન માટેની G.J. 36 AC (એસી) નવી સીરીઝ શરૂ થશે…

પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે... મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહન માટે નવી સીરીઝ બહાર પાડવામાં આવી છે જેમાં આ સીરીજ GJ-36- AC- ૦૦૦૧ થી...

29-01-2021 epaper Chakravat

View Full Screen

28-01-2021 epaper Chakravat

View Full Screen

માઇક્રોસોફ્ટની નવી ઑફિસની શરૂઆત નોઇડામાં થઈ, સૌંદર્યમાં તાજમહલ જેવી લાગે છે. જાણો શા માટે ?

માઇક્રોસોફ્ટ ઈન્ડિયાએ નોઇડામાં પોતાનું નવું ડેવલપર સેન્ટર બનાવ્યું છે જેનું નામ આઈડીસી છે. વિશેષ વાત એ છે કે સેન્ટરની શરૂઆત થતાં જ તે ભારે...

રાજકોટ જિલ્લાના પ્રથમવાર પુરેપુરે ગ્રાન્ટનો ઉપયોગ કરતા યુવા સરપંચનું જિલ્લા કલેકટર દ્રારા સન્માન કરાયું

  રાજકોટ ગોંડલ તાલુકાના ભોજપરા ગામના યુવા સરપંચ એવા વિપુલભાઈ પરમાર દ્રારા આ ભોજપરા ગામના વિકાસ માટે સૌપ્રથમવાર વિકાસમાં અત્યંત મહત્વની ભૂમિકા પુરી પાડી છે.જેમાં...

બોલિવૂડ એક્ટર શરમન જોશીના પિતા અરવિંદ જોશીનું દુ:ખદ નિધન, પરેશ રાવલે તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો.

બોલિવૂડ એક્ટર શરમન જોશીના પિતા અરવિંદ જોશીનું દુખદ નિધન થયું. ગુજરાતી થિયેટરના અભિનેતા અને દિગ્દર્શક અરવિંદ જોશીએ આજે ​​29 જાન્યુઆરીએ વિશ્વને અલવિદા કહ્યું. અરવિંદ...

કાચા બટાટાનો ઉપયોગ કરીને બનાવો મંચુરિયન, મસાલેદાર અને સરળ રેસીપી શીખો.

ઘણા લોકોને ઘરે બનાવેલુ જમવાનું ગમતું નથી અને આ સાથે જ આપણે કંઈક મસાલેદાર ખાવાની ઇચ્છા રાખીએ છીએ. હવે બહારથી વારંવાર જમવાનું મંગાવવું યોગ્ય...

વાંકાનેરનું ગૌરવ : M.Sc. કેમિસ્ટ્રી વિષયમાં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાંચમા ક્રમે આવતો વાંકાનેરનો અરબાઝ બાદી….

વર્ષ 2018-20 દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ એચ.એન. શુક્લા કોલેજમાં અભ્યાસ કરી M.Sc. (માસ્ટર ઓફ સાયન્સ)માં કેમિસ્ટ્રી વિષય સાથે સમગ્ર યુનિવર્સિટીમાં વાંકાનેરનો વિદ્યાર્થીઓ બાદી અરબાઝ...

૭૨ માં પ્રજાસત્તાક પવૅની શાનદાર ઉજવણી ગુજરાતના આ જિલ્લામાં કરવામાં આવી.

આજે જ્યારે 26મી જાન્યુઆરી અને ગણતંત્ર દિવસ એટલે દેશનો સ્વાતંત્ર્ય દિવસ છે અને આ દિવસને દેશની પ્રજા એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવે છે. ત્યારે...

તાજા સમાચાર