Tuesday, May 19, 2026
- Advertisement -spot_imgspot_img

ગુજરાત

રાજકોટ જીલ્લામાં ત્રણ સેન્ટરો પર કોરોના વેકસીનનું ટીકા કરણ આજે શરૂ કરવામાં આવ્યું, જાણો ક્યાં છે આ ત્રણ સેન્ટરો ?

દેશમાંથી કોરોનાને નાબૂદ કરવા માટે આજે દેશભરમાં કોરોના વેક્સીનનું ટીકા કરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. જે કોવિડ વેક્સિનની આપણે સૌ આતૂરતાથી રાહ જોઈ...

વોટ્સએપના નવા પ્રાઇવસી અપડેટને હાલ સ્થગિત કરાયા, 8 ફેબ્રુઆરી પછી એકાઉન્ટ બંધ નહીં થાય

વ્હોટ્સએપે હાલમાં ભારે દબાણને કારણે તેની નવી પ્રાઇવસી અપડેટની નીતિ મુલતવી રાખી છે. આવી સ્થિતિમાં, જો વપરાશકર્તાઓ 8 ફેબ્રુઆરી સુધી વોટ્સએપની પ્રાઇવસી અપડેટને મંજૂરી...

વાંકાનેર : કારખાનાંની મશીનરીમાં સાડીનો છેડો ફસાતા ગળાફાંસો આવી જતા પરિણીતાનું મોત….

વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલા સિરામિકના કારખાનામાં દિયરને ચા આપવા માટે ગયેલ ભાભીની સાડી મશીનમાં આવીતા મહિલાને સાડીથી મશીનમાં ગળાટૂંપો આવી ગયો હતો જેથી...

વાંકાનેર બાઉન્ડ્રી નજીક કન્ટેનરમાંથી અધધ 539 પેટી વિદેશી દારૂ ઝડપાયો, રૂ. 36.53 લાખનો મુદ્દામાલ જપ્ત…

ડાક પાર્સલની આડમાં મહારાષ્ટ્રથી રાજકોટ લઈ જવાતા વિદેશી દારૂ ભરેલ કન્ટેનરને વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પકડી પાડતી આર.આર.સેલ : 539 પેટી વિદેશી દારૂ સહિત કુલ...

આર.આર. સેલનો સપાટો : વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોટા જથ્થામાં વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું….

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી રાજકોટ રેન્જ આઇજીની સ્પેશિયલ સેલ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે આજે સાંજના સમયે દરોડા પાડી મોટા જથ્થામાં વિદેશી દારૂ ભરેલ એક...

14-01-2021 epaper chakravat

View Full Screen

વાંકાનેર તાલુકામાં કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા…

ગુજરાત સરકારની આ યોજનાથી વાંકાનેર તાલુકાના ૧૨ ગામના ૧૨૩૨ ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળશે.. વાંકાનેર તાલુકાનાં ૧૨ ગામોના ૧૨૩૨ ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટેની...

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 183 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી, જાણો સંપૂર્ણ વિગતો…

મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા દ્વારા મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ આંતરિક બદલીનો આદેશ આપવામાં આવ્યો છે....

સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ સમિતિને ખેડૂતો ‘સરકારની ચાલ’ કેમ કહે છે ?

નરેન્દ્ર મોદી સરકારે પસાર કરેલા ત્રણેય કૃષિકાયદાઓ સામે 28 નવેમ્બરથી ખેડૂતો દિલ્હીની સરહદે આંદોલન ચલાવી રહ્યા છે જેમાં લાંબા દિવસોથી ચાલતા આ આંદોલનમાં મંગળવારે...

નર્મદેશ્વર મિત્ર મંડળ વાંકાનેર દ્વારા નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે શાકોત્સવનું આયોજન કરાયું…

વાંકાનેર શહેરના નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ ટી સેલ વાંકાનેરના સહયોગથી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે શાકોત્સવનું...

તાજા સમાચાર